Monday 30 October 2017

પ્રથમ સ્નેહમિલન

Chandvansi Barot Education & Charitabal Trust


આપણા સમાજના પ્રથમ સનેહમિલન ને સુશોભન કરવા માટે ચંદવંશી બારોટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આપ સર્વે જ્ઞાતિ ના  તમામ  ભાઈ બહેનો  તથા  યુવાનોનો રદયપુવઁક થી આભાર માને છે આવા બીજા કાર્યોમાં પણ તમે આવી જ રીતે ઉત્સાહભેર ભાગ લેવા આમંત્રણ આપે છે 

લી.તમામ ટ્રસ્ટીઓ 

Wednesday 25 October 2017

ચાલો અંજાર
પ્રથમ સ્નેહ મિલન


તમામ જ્ઞાતી બંઘુઓ ને પધારવા ભાવભયૅૂ આમંત્રણ છે.
તથા સવેૅ ને યોગદાન તથા સહયોગ આપવા વિનંતી.